ક્રિકેટ / ટીમ ઈન્ડિયાના આ ધમાકેદાર ખેલાડીની હકાલપટ્ટી, કોહલીએ કહ્યું રાહુલ જ રહેશે ટીમમાં

 Kohli says Rahul will remain in the squad

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગઈ કાલે મેચ પૂરી થયા બાદ કહ્યું, ''ટીમમાં વિકેટકીપર-બેટ્સમેનના રૂપમાં કે. એલ. રાહુલ જળવાઈ રહેશે. વિરાટ કોહલીએ વન ડે અને ટી-૨૦ ફોર્મેટમાં વિકેટકીપરની ભૂમિકાને લઈ યુવા ઋષભ પંતને મોટો સંદેશ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ