મંગળવારનો દિવસ અનેક રાશિ માટે મિશ્રફળદાયી છે. આ દિવસે કોઈને પોતાનું ગમતું કામ કરવાની તક મળશે અને તેમાં પરિવારનો સાથ પણ મળશે. આજનો શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આ કલરના વસ્ત્રો ધારણ કરીને કામ કરવાથી સફળતા મળે છે. આજના દિવસે લીલા કલરનો ઉપયોગ શક્ય ત્યાં સુધી ટાળવો જોઈએ. આજે ગણશેજીને ગોળ ધરાવવાથી પણ લાભ થશે. ઓમ ભૌમાય નમઃ મંત્રના જાપથી અનેકગણું પુણ્ય મળે છે.