ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે શુભ છે. આ દિવસે ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે કે તમારા વર્તનથી કોઈનું દિલ ન દુભાય. આ દિવસે ઓમ બૃહસ્પતયૈ નમઃ મંત્રનો જાપ કરવાથી અનેક ગણું ફળ મળે છે. શક્ય હોય તે પ્રમાણમાં ચણાની દાળનું દાન કરવાથી પણ લાભ થાય છે. તો જાણી લો આજની તમારી રાશિ તમને કયા કામમાં સાવધાની રાખવાનું સૂચવે છે.
મેષ :- (અ.લ.ઇ)
મુશ્કેલીઓ માંથી માર્ગ મળશે. સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે. ગુમાવેલ ધન પાછુ મળશે. નોકરીયાતને સારા ફળની પ્રાપ્તિ થશે