દૈનિક રાશિ ભવિષ્ય / મેષ રાશિને મળશે વ્યવસાયમાં વૃદ્ધિ અને રહેશે કામકાજમાં પ્રસન્નતા, જાણો શનિવારનું રાશિફળ

Know your Saturday Rashi Bhavishya

શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી લાભ થાય છે. આ દિવસે કોઈનું અપમાન કરવું નહીં. ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી સફળતા અને શાંતિ મળે છે. આ દિવસે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી પણ પુણ્ય મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ