બુધવારના દિવસે પ્રવાસને વર્જિત માનવામાં આવે છે. આ દિવસે ધાણાનો ઉપયોગ ટાળવો જોઈએ. ઓમ બુધાય નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળે છે. દાન લાયક વ્યક્તિને મગનું દાન કરવાથી શુભ ફળ મળશે. આજે ભગવાન વિષ્ણુને તુલસી ધરાવવાથી પણ શુભફળ મળશે. બુધવારના દિવસે આછો લીલો અને મોરપીછ કલર પહેરવાથી લાભ થઈ શકે છે.