દૈનિક રાશિ ભવિષ્ય / કર્ક રાશિને મળશે પાર્ટનરનો સાથ, જાણો બુધવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Wednesday 25122019

બુધવારના દિવસે પ્રવાસને વર્જિત માનવામાં આવે છે. આ દિવસે ધાણાનો ઉપયોગ ટાળવો જોઈએ. ઓમ બુધાય નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળે છે. દાન લાયક વ્યક્તિને મગનું દાન કરવાથી શુભ ફળ મળશે. આજે ભગવાન વિષ્ણુને તુલસી ધરાવવાથી પણ શુભફળ મળશે. બુધવારના દિવસે આછો લીલો અને મોરપીછ કલર પહેરવાથી લાભ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ