દૈનિક રાશિ ભવિષ્ય / સિંહ અને કર્ક રાશિ માટે દિવસ રહેશે ફળદાયી, જાણો બુધવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Wednesday

બુધવારના દિવસે શાલીગ્રામજીને તુલસી ચઢાવીને પૂજા કરવાથી લાભ થાય છે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ આછો પીળો અને મોરપીંછ છે. આજે મસાલાનો ઉપયોગ ઓછો કરવો અને મગનું દાન કરવાથી શુભફળ મળે છે. ઓમ સૌમ્યાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. આજે ગરીબોમાં મગનું દાન શુભ મનાય છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ