બુધવારના દિવસે શાલીગ્રામજીને તુલસી ચઢાવીને પૂજા કરવાથી લાભ થાય છે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ આછો પીળો અને મોરપીંછ છે. આજે મસાલાનો ઉપયોગ ઓછો કરવો અને મગનું દાન કરવાથી શુભફળ મળે છે. ઓમ સૌમ્યાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. આજે ગરીબોમાં મગનું દાન શુભ મનાય છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.