રાશિફળ / બુધવારે કર્ક રાશિના લોકોએ રહેવું સાવધ, જાણો આજનું રાશિ ભવિષ્ય

Know your Rashi Bhavishya of Wednesday

બુધવારનો દિવસ અનેક રાશિ માટે શુભ ફળ લઈને આવ્યો છે. આજે પ્રવાસને વર્જિત માનવામાં આવે છે. આજે ભગવાનને તુલસી ચઢાવવાથી લાભ થાય છે. ધાણાનો ઉપયોગ ટાળવાની સાથે ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભફળ મળે છે. દાનલાયક વ્યક્તિને મગનું દાન કરવાથી શુભફળ મળી શકે છે. આજે આછો લીલો અને મોરપીંછ કલર પહેરવાથી લાભ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ