દૈનિક રાશિ ભવિષ્ય / મીન રાશિના જાતકોને આજે જમીન તેમજ અન્ય રોકાણોમાં થશે લાભ, જાણો બુધવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Wednesday

બુધવારના દિવસે પ્રવાસને વર્જિત માનવામાં આવે છે. આજનો શુભ રંગ લીલો અને મોરપીંછ છે. બુધવારે ભગવાન વિષ્ણુને તુલસી ધરાવવાથી લાભ થઈ શકે છે. આ સાથે ધાણાનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે. ઓમ બુધાય નમઃ મંત્રના જાપથી શુભફળ મળે છે. દાનલાયક વ્યક્તિને મગનું દાન કરવાથી લાભ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ