ગુરુવારનો દિવસ કેટલીક રાશિના જાતકોને માટે શુભફળ લઈને આવ્યો છે તો કેટલીક રાશિના લોકોએ સાવધ રહેવાની જરૂર છે. આજના દિવસનો શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજે માતા પિતાને વંદન કરવાથી લાભ મળશે. કોઈનું દિલ દુભવશો નહીં અને સાથે જ ઓમ બૃહસ્પતયૈ નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળી શકે છે. આજે ચણાની દાળનું દાન કરવાથી શુભફળ મળશે.
મેષ (અ.લ.ઇ)
વ્યવસાય ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મહત્વપૂર્ણ લેવાનાં હોય તો સાવધાનીથી લો. કારણવગરની ચિંતાઓથી દૂર રહો. આવક જાવક સમાંતર રહેશે.