રવિવારનો દિવસ અનેક રાશિઓ માટે ઉત્તમ દિવસ સાબિત થઈ શકે છે. આજના દિવસે અનેક રાશિઓને શુભફળ મળશે. આજનો શુભ અંક 6 અને શુભ રંગ લાલ અને નારંગી છે. આદે કુળદેવીની પૂજાથી લાભ થઈ શકે છે. ઓમ ભાનવે નમઃ મંત્રના જાપથી શુભફળ મળે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન આજે શુભ માનવામાં આવે છે. તો જાણી લો મેષથી મીન રાશિના લોકોનું રાશિફળ.