રવિવાર અને ગણતંત્ર દિવસ અનેક રાશિ માટે શુભફળદાયી રહેશે. આજે લાલ અને નારંગી રંગ શુભ માનવામાં આવે છે. ગોળનો વપરાશ ઓછો કરવાની સાથે સૂર્યદેવને અર્દ્ય આપવાથી લાભ થઈ શકે છે. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન કરવાથી લાભ મળે છે. તો જાણી લો તમામ 12 રાશિનું રાશિ ભવિષ્ય.