શનિવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળદાયી રહેશે. આજના દિવસનો શુભ અંક 2 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજના દિવસે હનુમાનજીનું વિશેષ ધ્યાન કરવાથી પુણ્ય મળે છે. ખોટા વિચારોથી દૂર રહેવાની સાથે ઓમ રામપ્રિયાય નમ: મંત્રનો જાપ લાભદાયી રહેશે. શનિવારે કાળી વસ્તુનું દાન શુભ માનવામાં આવે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ