શનિવારનો દિવસ અનેક રાશિઓ માટે શુભફળ લઈને આવ્યો છે. આજે હનુમાનજીની પૂજા કરવાથી શુભફળ મળે છે. આ સાથે કોઈનું દિલ ન દુભાય તેનું ધ્યાન રાખવાનું પણ કહેવાયું છે. ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભફળ મળે છે. આજે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવું. તો જાણો મેષથી મીન રાશિ સુધીની તમામ રાશિનું રાશિફળ.
મેષ :- (અ.લ.ઇ)
કામકાજમાં ઉચાટ જણાશે. ઉશ્કેરાટનાં કારણે વાણીમાં દોષ જણાશે. વિવાદીત કાર્યોથી દૂર રહેવું. તબિયત બાબતે કાળજી રાખવી.