સોમવારનો દિવસ અનેક રાશિઓ માટે શુભફળ લઈને આવ્યો છે. આ દિવસે મહાદેવજીને જળ ચઢાવવાથી લાભ થઈ શકે છે. આ સાથે જ દૂધનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવાથી પણ લાભ થશે. ઓમ સોમાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે. ગળી વસ્તુઓનું દાન કરવાથી લાભ થશે. તો જાણો કઈ રાશિને આજનો દિવસ ફળશે અને કોણે રહેવું પડશે સાવધાન.