બુધવારનો શુભ અંક 3 છે અને શુભ રંગ આછો લીલો અને મોરપીંછ છે. આજે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો અને સાથે જ કૂડો, કચરો સંઘરી રાખ્યો હોય તો તેને દૂર કરો. તેન નુકસાનદાયી સાબિત થઈ શકે છે. ઓમ રીં શ્રીં વાણીહિરણ્યર્ગભાભ્યાં નમ: મંત્રના જાપથી પુણ્ય મળશે. સાથે જ સાકર અને શ્રીફળ ધરાવીને પ્રસાદ વહેંચવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.
મેષ (અ.લ.ઇ.)
કામકાજમા પ્રસન્નતાનો અનુભવ થશે. ધંધામા આકસ્મિક ધનલાભની સંભાવના બને છે. જમીન અથવા ખેતીમા લાભ જણાશે. નોકરીમા સારા અધીકાર કે પ્રમોશનની શક્યતા જણાય.