આજનો શુભ અંક 3 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. આજે શુભ સમય સવારે 11.01 થી 12.42 સુધી રહેશે. ભગવાન વિષ્ણુને તુલસી ધરાવાથી લાભ થશે. આજનો મંત્ર ઓમ બુધાય નમઃ છે. દાનલાયક વ્યક્તિને મગનું દાન કરવાથી લાભ થઈ શકે છે. તો જાણી લો તમામ 12 રાશિનું બુધવારનું રાશિફળ.
મેષ (અ.લ.ઈ)
પ્રોપર્ટીને લગતા કામકાજમાં રાહત થશે. શત્રુઓ ઉપર વિજય મેળવશો. પારિવારિક તનાવ અને માનસિક અશાંતિ રહેશે. આજના દિવસે ખોટા લોકોથી દૂર રહો.