આજનો શુભ અંક 5 છે અને શુભ રંગ લાલ અને મરૂન છે. આજે ગણેશજીને બુંદીનો પ્રસાદ ધરાવવાથી લાભ થશે. નવા વસ્ત્રોની ખરીદી કે તેને પહેરવાનું આજે ટાળવું યોગ્ય છે. ઓમ ગં ગણપતયૈ નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. જરૂરિયાતવાળા વિધવા કે વિધુરને સહાય કરવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.