મંગળવારનો શુભ અંક 8 છે અને શુભ રંગ લાલ અને મરૂન છે. આજે નજીકના કોઈ મંદિરમાં દર્શન કરવાની સાથે ઓછું પણ પ્રિય બોલવાની ગણેશજી સલાહ આપે છે. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો શક્ય તેટલો વધુ જાપ કરવાથી લાભ થઈ શકે છે. આ સિવાય રાજગરાનો શીરો બનાવીને પ્રસાદ વહેંચવાથી લાભ મળી શકે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.
મેષ (અ.લ.ઇ.)
આજનો દિવસ આનંદમાં વિતાવશો. ગુમાવેલા અવસર પાછા મળશે. નોકરીમાં સારા અધીકાર મળશે. વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે.