ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજનો શુભ અંક 9 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આસમાની છે. આ જે અસત્યનો ત્યાગ કરવો અને કેસરયુક્ત જળથી ગણેશજીની પૂજાથી લાભ થશે. ઓમ રીં મહાવરદાય નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. પતાસા અથવા સાકરનો પ્રસાદ વહેંચવાથી પુણ્ય મળશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.