ગુરુવારનો શુભ અંક 6 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજે ત્રણ બ્રાહ્મણોને જમાડો અને સાથે ક્રોધ અને ચંચળતા પર કાબૂ રાખવો અને ઓમ વસુરુદ્રાદિત્ય દેવતાભ્યો નમઃ મંત્રનો જાપ કરવો. પીપળે પાણી ચઢાવીને પિતૃતર્પણ કરવાથી લાભ થશે. તો જાણી લો તમામ રાશિનું રાશિફળ.