ઘરપૂજામાં રહેલ દેવ પર ગુલાબનું પુષ્પ ચઢાવવું અને સાથે જ ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યાં નમ:નો જાપ કરી લેવો. આજના દિવસે ઘઉં, ગોળ અને ઘીનું દાન કરવાથી પુણ્ય મળશે.
મેષ (અ.લ.ઇ.)
નવા રોકાણોમાં લાભની સંભાવના.
પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય.
આર્થિક બાબતે સંભાળીને કામ કરવું.
લેવડ દેવડમાં છેતરાઈ ના જવાય માટે સાચવવું.