રવિવારનો શુભ અંક 4 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે શ્રીકૃષ્ણચંદ્ર દર્શન કરીને દિવસની શરૂઆત કરવાથી પુણ્ય મળશે. ખરાબ વિચારોથી દૂર રહેવાની સાથે ઓમ ક્લીં કૃષ્ણાય ગોવિંદાય નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. મેવા મીઠાઈ નાના બાળકોમાં વહેંચવાથી પુણ્ય મળી શકે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.