શનિવારનો દિવસ ખાસ કરીને 3 રાશિ માટે વિપરિત પરિણામ આપનારો રહેશે. આજે આ સિવાયની તમામ રાશિ માટે દિવસ મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે ગૌ અને શ્વાનની સેવાથી લાભ થશે. વડીલોનું અપમાન ન કરવાની સાથે આજે શક્ય તેટલી વધુ વખત ઓમ ત્ર્યંબકેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો. કાળા તલનું દાન પણ આજે શુભ માનવામાં આવે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.