શનિવારનો શુભ અંક 2 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે ઘરના મંદિરમાં ગૂગળનો ધૂપ કરવો. આ સાથે ઘરમાં વાદ વિવાદને ટાળવાનું કહેવાયું છે. ઓમ મારુતાત્મજાય નમઃ મંત્રના જાપથી સફળતા મળી શકે છે. બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ વહેંચવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.