શનિવારનો શુભ અંક 1 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે ઘરના મંદિરમાં ગૂગળનો ધૂપ કરવાથી લાભ થશે અને સાથે ઘરમાં વાદ વિવાદ ટાળવાનું કહેવાયું છે. ઓમ મારુતાત્મજાય નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. મંદિરમાં અને ગરીબોને બૂંદી અને ગાંઠિયાનો પ્રસાદ વહેંચવાથી લાભ થઈ શકે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.