અઠવાડિયાનો છેલ્લો દિવસ એટલે કે શનિવાર. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે ભગવાન કૃષ્ણના પંચોપચારનું પૂજન લાભદાયી રહેશે. કર્કશ વાણી અને ખોટા વ્યવહારથી દૂર રહેવું અને સાથે જ ઓમ ગોવિંદાય કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવાથી સફળતા મળશે. ગરીબોને કાળી વસ્તુનું દાન કરવાથી પુણ્ય મળશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.