શનિવારનો શુભ અંક 3 છે અને આજનો શુભ રંગ વાદળી છે. આજનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજે ભૈરવજીની પૂજા કરવાથી શુભફળ મળે છે. આથેલા ખોરાક ખાવાનું ટાળવાની સાથે જ આજના દિવસે ઓમ પિંગળાય નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળે છે. આજે શકય તેટલું જૂના કપડાંનું ગરીબોને દાન કરવાથી પણ પુણ્ય મળે છે. તો જાણી લો મેષથી મીન રાશિનું શનિવારનું રાશિફળ.