આજનો શુભ અંક 7 છે અને આજના દિવસે ઘરપૂજામાં રહેલ દેવ પર ગુલાબનું પુષ્પ ચઢાવવાથી ફાયદો થાય છે. સાથે જ ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યાં નમ: મંત્રનો જાપ કરીને ઘઉં, ગોળ અને ઘીનું દાન કરવાથી ફાયદો થાય છે.
મેષ (અ.લ.ઈ.)
નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે
શેર સટ્ટાથી દૂર રહેવું-નુક્સાન કરાવશે
ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું
કૌટુંબિક પ્રશ્નોમાં સારુ સમાધાન મળશે
વૃષભ (બ.વ.ઉ.)
દાંપત્યજીવનમાં અણબનાવો દૂર થશે
મકાન વાહન ખરીદવાનો અવસર મળશે
તબીયતની બાબતમાં કાળજી રાખવી
વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો