સોમવાર અને અઠવાડિયાની શરૂઆાત અનેક રાશિ માટે નકારાત્મક રહી શકે છે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે હરિહરના પાઠ કરવાથી લાભ થશે. ભોજનમાં ચોખાનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવાથી લાભ થશે. ઓમ રીં શ્રીં મધુસુદનાય નમઃ મંત્રનો જાપ પુણ્ય આપશે. ચોખા અને શાકભાજીનું દાન કરવાથી લાભ થઈ શકે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.