સોમવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજે 7 અંક શુભ રહેવાની સાથે સફેદ અને આસમાની કલરથી લાભ મળવાની સંભાવના છે. આજે કેસરયુક્ત દૂધ શિવલિંગ પર ચઢાવવાથી લાભ થાય છે, નાના વ્યક્તિઓનું દિલ ન દુભાવવાની સલાહ આજે આપવામાં આવે છે. ઓમ પિનાકહસ્તાય નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળશે અને સાથે જ સાકર અને દૂધનું દાન શુભ રહેશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.