સોમવારનો શુભ અંક 2 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે શ્રીકૃષ્ણચંદ્રને તુલસીદલ અર્પણ કરવાથી પુણ્ય મળી શકે છે. ખર્ચમાં કાપ મૂકવાની સાથે આજે ઓમ રીં સોમાય નમઃ મંત્રનો જાપ કરવો. ચંદ્ર કવચના પાઠથી પણ આજે રાહત મળશે. શક્ય હોય તેટલું આજેજ દૂધ, સાકર અને શાકભાજીનું દાન કરો. લાભ થશે.