ત્રીજું નોરતું અને સોમવારનો દિવસ તમામ રાશિ માટે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે શ્વાનને ખીર ખવડાવવાથી લાભ થશે. ખોટા ખર્ચ પર કાબૂ રાખવો અને ઓમ રીં કમલાયૈ નમઃ મંત્રનો જાપ કરવો. આજે ચોખા અને સાકરનું દાન શુભ રહેશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.