બુધવારનો દિવસ અનેક રાશિ માટે મિશ્રફળદાયી છે. આજનો શુભ રંગ લીલો અને મોરપીંછ છે. આજનો શુભ રંગ 4 છે. આજના દિવસે પ્રવાસને વર્જિત માનવામાં આવે છે. શાલીગ્રામને તુલસી ધરાવવાથી પુણ્ય મળી શકે છે. મસાલાનો ઉપયોગ ટાળવાની સાથે ઓમ સૌમ્યાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. ગરીબોને મગનું દાન આપવું શુભ ગણાય છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.