ગુરુવારનો દિવસ અનેક રાશિઓ માટે શુભદાયી છે. આજનો શુભ અંક 5 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજના દિવસે વડીલોનો આદર કરવાની સાથે ખરાબ સોબતથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ઓમ સૂરાચાર્યાય નમઃ મંત્રના જાપથી શુભફળ મળે છે. ચણાની દાળનું દાન કરવાથી ગુરુવારે લાભ થાય છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.