રવિવાર અને સૂર્યગ્રહણનો દિવસ અનેક રાશિ માટે ભારે રહેશે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે સૂર્યનારાયણને જળ ચઢાવવું લાભદાયી રહેશે. એકાંતમાં ન રહેવાની અને ગ્રહણના કારણે ઘરની બહાર ન જવાની સૂચના આપવામાં આવે છે. મંદિરના દ્વાર બંધ રાખવાની અને સાથે શક્ય તેટલો ઓમ પુષ્ણૈ નમ: મંત્રનો જાપ કરવાની સલાહ આપવામાં આવી છે. ગોળ, ઘઉં અને ફળનું દાન આજે શુભ માનવામાં આવે છે. તો જાણો તમામ 12 રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે.