રવિવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે તો કર્ક રાશિ માટે સાવધાની લઈને આવ્યો છે.રવિવારનો શુભ અંક 5 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે સૂર્યદેવને જળ ચઢાવવાથી લાભ થશે અને સાથે જ ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ રહે છે. ઓમ પુષ્ણૈ નમઃ મંત્રના જાપથી શુભફળ મળે છે. તો જાણો તમારી રાશિ શું કહે છે.