શનિવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે ખાસ ગણાય છે. આજના દિવસે કોઈનું અપમાન ન કરવાની અને સાથે જ ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. શનિવારે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવું શુભ ગણાય છે. જો તમે આજે કોઈ સારું કામ કરવા જઈ રહ્યા છો તો યાદ રાખો કે આજનો શુભ રંગ વાદળી અને ભૂરો છે. તો તમે તે કલરની કોઈ ચીજ તમારી સાથે રાખો અથવા તે કલરના કપડાં પહેરો. તો જાણો મેષથી મીન રાશિનું આજનું રાશિફળ.
મેષ :- (અ.લ.ઇ)
ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ સમય. પરિવારજનો સાથે થોડી ખેંચાતાણ રહેશે. પ્રિયજનો ઉપર ક્રોધ ના કરો. કોશિષ કરવાથી સફળતા મળશે. ફાલતુ ખર્ચથી બચવુ
ધન :- (ભ.ધ.ફ.ઢ)
વ્યવસાયમાં નવી તકો મળશે. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો. સમય આપને અનુકૂળ નથી. કામમા મહેનત વધશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી.
મકર :- (ખ.જ)
કોઇપણની વાતોમા આવી કામ કરશો તો નુકશાન થશે, ભાગીદારીવાળા કામમા લાભ થશે. પરિવાર સાથે માંગલીક પ્રસંગમાં જવાનુ થશે. નોકરીયાત વર્ગને ખર્ચમા વધારો થશે.
આવડતનો ઉપયોગ કરો.