દૈનિક રાશિ ભવિષ્ય / તુલા અને કર્ક રાશિ માટે આજે ઉત્તમ સમય, જાણો શનિવારનું રાશિફળ

Know Your Daily Rashi Bhavishya Of Saturday

શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આજે ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભફળ મળે છે. જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવું શુભ ગણાય છે. આ સાથે જ આજે વાદળી અને ભૂરા રંગના વસ્ત્રો તમને લાભ આપી શકે છે. તો જાણી લો મેષથી મીન રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ