મહત્વ / રુદ્રાક્ષથી લઈને તુલસી સુધી, જાણી લો કઈ માળાથી કયા પ્રભુના મંત્રજાપ કરવાથી મળે છે પુણ્ય

Know which garland is better for mantra jaap for  best result

મંત્રના જાપ માટે લોકો મોટાભાગે એક જ માળાનો પ્રયોગ કરે છે. જ્યોતિષીઓનું માનવામાં આવે તો દેવી- દેવતાઓની આરાધના કરવામા માટે એક વિશેષ માળા નક્કી કરવામાં આવી છે. જેના ઉપયોગથી ભગવાન પ્રસન્ન થાય છે. સાચી માળાનો ઉપયોગ કરીને મંત્રનો જાપ કરવાથી મંત્રજાપ સિદ્ધ થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ