ધ્યાન રાખજો / ચૈત્રી નવરાત્રી દરમિયાન ભૂલથી પણ ન પહેરતા આ રંગના કપડા નહીતર લેવાના દેવા થઇ જશે

 know which colour of clothes you should not wear during navratri

2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. આવામાં જાણો નવરાત્રી દરમિયાન ક્યા રંગના કપડા પહેરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને ક્યા રંગના કપડા માતાજીને પસંદ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ