સંકષ્ટી ચતુર્થી / આજે સંકષ્ટી ચતુર્થી: કરો આ સરળ ઉપાયો, ખુલી જશે બંધ કિસ્મતનાં તાળા

know what to do today on sankashti chaturthi

આજે એટલે કે 19 એપ્રિલનાં રોજ સંકષ્ટી ચતુર્થી છે. આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અમુક ઉપાયો કરવામાં અવે છે, જેથી હંમેશા ઘરમાં સુખ સમુદ્ધિ બની રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ