નુકસાનકારક / દહીં સાથે ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ, નહીંતર થશે એસિડિટીથી લઈ સ્કિન અને પેટની ગંભીર સમસ્યાઓ

Know the Wrong Food Combinations With Curd As Per Ayurveda

રોજ દહીં ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. દહીંમાં રહેલાં તત્વો અપચો, ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓમાં ફાયદાકારક હોય છે. પણ દહીં સાથે કેટલીક વસ્તુઓ ખાવાનું અવોઈડ કરવું જોઈએ, કારણ કે તેનાથી દહીંના ફાયદા મળતાં નથી અને નુકસાન થાય છે. દહીં ખાઈને કેટલીક વસ્તુઓ ખાવાથી બોડીમાંથી ટોક્સિન્સ વધવા લાગે છે. જેના કારણે પેટમાં ગરબડ, ઊલટી, ગભરામણ જેવી સમસ્યા થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ