Coronavirus / India: દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 30 હજારની નજીક, 24 કલાકમાં 51ના મોત

 know the updates about the coronavirus in india 28042020

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1594 કેસ નોંધાયા છે. જ્યારે 684 લોકો સાજા થયા છે તથા આજે 51 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં દેશમાં કુલ 29974 કેસ નોંધાયા છે. તેમાંથી 21632 એક્ટિવ કેસ છે. કોરોના બીમારીથી અત્યાર સુધીમાં કુલ 7027 લોકો સાજા થયા છે. જ્યારે કુલ 937 લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ