લૉકડાઉન / India: બિહાર સરકારે કોટાથી વિદ્યાર્થીઓને પાછા લાવવાનાનો નિર્ણય કેન્દ્ર પર છોડયો

 know the updates about the coronavirus in india 25042020

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 24,942 થઇ ચૂક્યા છે. તેમાંથી 18,953 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોના બીમારીથી 5210 લોકો સ્વસ્થ્ય થઇ ચૂક્યા છે. જ્યારે કોરોના મહામારીથી અત્યાર સુધીમાં કુલ 779 લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ