Coronavirus / India Live Update : દેશમાં કોરોના વાયરસના કેસ 6000ને પાર, અત્યાર સુધીમાં કુલ 206 લોકોના મોત

know the updates about the coronavirus in india 10042020

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 6761 કેસ નોંધાયા છે. જ્યારે 206 લોકોના મોત થઇ ચૂક્યા છે. કુલ 516 લોકો કોરોના વાયરસની બીમારીથી રિકવર થયા છે. કોરોના મહામારીને પગલે ભારતમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કરાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ