લૉકડાઉન / India Update: દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસથી 1074 લોકો સાજા થયા, કોરોનાના કુલ કેસ વધીને 42533 થયા

know the updates about the coronavirus in india 04052020

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસથી 1074 લોકો ઠીક થયા છે. આ અત્યાર સુધીમાં 24 કલાકમાં સ્વસ્થ્ય થયેલા લોકોનો સૌથી મોટો આંકડો છે. અત્યાર સુધીમાં કુલ 11706 દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 42,533 થઇ છે. જ્યારે દેશમાં કોરોના વાયરસના કુલ 29,453 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોના વાયરસ બીમારીથી સાજા થવાનો દર (રિકવરી રેટ) વધીને 27.25 ટકા થઇ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ