Coronavirus / India : દેશમાં કોરોના વાયરસના કેસ વધીને કુલ 35365 થયા, અત્યાર સુધીમાં કુલ 1152 લોકોના મોત

 know the updates about the coronavirus in india 01052020

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 1993 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 564 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે અને 72 લોકોના મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 35365 થઇ ગઇ છે. તેમાંથી કુલ 25007 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 9065 લોકો કોરોના બીમારીથી ઠીક થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1152 લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ