ધર્મ / દેવયાની, શકુંતલા અને યયાતિની પાવન કથા, આ કારણે શરૂ થઈ ગાંધર્વ વિવાહની પરંપરા

Know the Spiritual Story of YaYati Katha

વૃષપર્વા નામે એક રાજા, તેને શર્મિષ્ઠા નામની દીકરી. તે પોતાની સખીઓ સાથે વનમાં ફરવા ગઇ. દેવયાની રાજગુરુની દીકરી, તે પણ શર્મિષ્ઠાની બહેનપણી. વનમાં એક સુંદર સરોવર. શર્મિષ્ઠા બધી બહેનપણીઓ સાથે નાહવા સરોવરમાં પડી. સરોવર પાસે શિવજી આવ્યા. કન્યાઓ શરમાણી. શર્મિષ્ઠાએ ભૂલમાં દેવયાનીનાં કપડાં પહેરી લીધાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ