આસ્થા / શિવખોડી : એવી અદ્ભુત ગુફા જ્યાં એક અસુરના લીધે ભગવાન શિવે-પાર્વતીજી સાથે લીધો હતો આશરો

know the spiritual importance of cave shikhori of lord shiva in jammu and kashmir of lord shiva

અમરનાથજીની યાત્રાનો સમય મર્યાદિત છે. પરંતુ વૈષ્ણોદેવી વર્ષ દરમિયાન ગમે તે સમયે જઈ શકાય છે. અહીં જ શિવજીનું એક અનોખું અદ્ભુત સ્થાન આવેલું છે તે શિવખોડી. એકવાર શ્રદ્ધાળુ શિવખોડીનાં દર્શન કરે છે પછી તેના મન પર એક અનોખી છાપ પડી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ