Why ne kaho Bye / નવરાત્રિમાં આ રીતે કરો પૂજા, સમૃદ્ધિ રહેશે

નવરાત્રિ આવે એટલે માહોલ જ બદલાઇ જતો હોય છે. વાતાવરણમાં એકદમ રોનક જોવા મળે છે અને એવું કહેવાય છે કે, નવરાત્રિથી નવા દિવસોની શરૂઆત થાય છે. આ માહોલ દિવાળી સુધી ચાલે છે પરંતુ જિંદગી સાથે જોડાયેલા સવાલો તો અડીખમ ઉભા રહે છે. ત્યારે આ નવરાત્રિ દરમિયાન કેવી રીતે પૂજા કરવાથી સમૃદ્ધિ મળે આવા અનેક સવાલોના સોલ્યુશન માટે....જુઓ Why ne kaho Bye

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ